Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમે ૧૭ લાખ કરોડ રૂપીયાની યોજના પુરી કરીઃ ૧ રૂપીયાનો ભ્રષ્ટાચાર નથી થયોઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરીવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું છે કે મોદી સરકારમાં માર્ગ, જળ સંશાધન અને જહાજ પરિવહન ક્ષેત્રે ૧૭ લાખ કરોડ રૂ.ની યોજનાઓ પુરી થઇ પણ ૧ રૂપીયાનો પણ ભ્રષ્ટાચાર નથી થયોઃ ૧૧ લાખ કરોડ રૂપીયાના કામ માર્ગ પાછળ ૬ લાખ કરોડ જહાજ પરીવહન અને ૧ લાખ કરોડ જળ સંશાધન પાછળ ખર્ચાયા છેઃ મુંબઇથી દિલ્હી એકસપ્રેસ બનાવાશેઃ ર વર્ષમાં માર્ગ તૈયાર થશેઃ ૧ર કલાકમાં પહોંચી શકાશેઃ સરકારે કુલ રર એકસપ્રેસ મંજુર કર્યા છે.

(4:22 pm IST)