Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નકલી ગાંધીઓથી ભરાઇ ચૂકી છે કોંગ્રેસ પાર્ટીઃ શિવરાજસિંહ ચૌહાણની ટીપ્પણી

   મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી નકલી ગાંધીઓથી ભરાઇ ચુકી છે. માટે લોકો એને બધા રાજયોમાં નકારી રહેલ છે.

     જયારે રાહુલ ગાંધીએ કહ્યું  કોંગ્રેસ અધ્યક્ષપદ થી રાજીનામા પર એમણે કહ્યુ કે રાહુલએ પાર્ટી એટલા માટેે છોડી દીધી કારણ તે એની દક્ષતા ની સાથે ચાલી શકતા ન હતા.

(8:43 am IST)