Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

જેમ આપને સુરક્ષા જોઇએ તેમ દર્દીને ઇલાજઃ હડતાળ કરી રહેલ ડોકટરોને બંગાળના મંત્રીની સાફ વાત

 પશ્ચિમ બંગાળના શિક્ષા મંત્રી પાર્થ ચેટરજીએ શુક્રવારના જુનીયર ડોકટરોથી ગલતફેમી છોડી હડતાળ પરત લેવાની અપીલ કરી. એમણે કહ્યું જેમ આપને સુરક્ષની જરુરત છે. તેજ રીતે દર્દીને ઇલાજની આવશ્યકતા છે. હુ આપ બધાને આના પર વિચાર કરવાની અપીલ કરુ છુ. આપણે બધાએ જનતાની સેવા કરવાની દિશામાં કામ કરવું જોઇએ.

(12:00 am IST)