Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રાજયના પ્રસૃતિ ગૃહોમાં ગાયત્રી મંત્ર વગાડવો અનિવાર્ય નથીઃ રાજસ્થાન સરકાર

         રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ રાજયના સ્વાસ્થ્ય કેન્દ્રોના પ્રસવ કક્ષોમાં અનિવાર્ય રૂપથી ગાયત્રી મંત્ર વગાડવાની ખબરોનું ખંડન કર્યુ છે. એમણે કહ્યું  આ ફકત પ્રસવ કક્ષોમાં સારુ વાતાવરણ બનાવવા માટે હતુ. આ  અનિવાર્ય નથી થોડા લોકો આને ધર્મથી જોડી ખોટો મુદો બનાવે છે આ સરકારનો નિર્ણય ન હતો.

(11:51 pm IST)