Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

માલ્યા - મોદીના પ્રત્યાર્પણની કોઇ માહિતી અપાશે નહિ...

નવી દિલ્હી તા. ૧૬ : વિદેશ મંત્રાલયે ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા , નીરવ મોદીના પ્રત્યાર્પણ સંબંધિત માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. મંત્રાલયે આરટીઆઈ પૂછપરછના જવાબમાં નિયમોને ટાંકીને કહ્યું કે આ માહિતી શેર કરવાથી માલ્યા અને નીરવ મોદીને દેશમાં લાવવાની કાર્યવાહી પર અસર થઈ શકે છે. જવાબમાં કહેવાયું છે કે બંનેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સરકારને વિનંતી કરાઈ છે. નિર્ણય પર બ્રિટન સરકાર વિચારણા કરી રહી છે.

(3:50 pm IST)