Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મોહન ભાગવતજી કોરોનામાંથી સ્વસ્થ બન્યા: રજા અપાઈ: પાંચ દિવસ કોરનટાઇન રહેશે

કોરોના સંક્રમિત થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી., આગામી ૫ દિવસ સુધી ઘરે જ થશે ક્વોરન્ટાઇન.

(6:17 pm IST)