Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ચૂંટણી આયોગની સીએમ યોગી પર કાર્યવાહી નફરતની જુબાન પર તાળુઃ કોંગ્રેસ

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ૭ર કલાક ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લગાવવા પર કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવએ કહ્યું છે કે નફરતના રાગ આલાપના વાળાની જુબાન  પર ચૂંટણી આયોગએ તાળુ લગાવ્યુ છે. એમણે કહ્યું બીજેપીથી જોડાયેલ થોડા લોકો પોતાના બંધારણીય પદનો દૂરઉપયોગ કરે છે. અને ચેતવણીને સમ્માનની તરફ જુએ છે.

(8:47 am IST)