Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જેટ એરવેઝના પાયલોટોએ પીએમ મોદીને કરી વિનંતીઃ ર૦,૦૦૦ નોકરીઓ બચાવો

જેટ એરવેજના પાયલોટ સંગઠનએ સોમવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કંપનીના ર૦૦૦૦ કર્મચારીઓની નોકરીઓ બચાવવાની વિનંતી કરી. એમણે કહ્યું અમે કંપનીની પુનર્ગઠન યોજનાને લઇ એસબીઆઇને પણ રૃ. ૧પ૦૦ કરોડની રકમ છૂટી કરવાની અપીલ કરી રહ્યા છીએ. કંપનીના પાયલોટોને ત્રણ મહિનાથી વેતન નળી મળ્યું.

(11:39 pm IST)