Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

૪૮ દેશોએ પુલવામાં આતંકી હુમલાની નિંદા કરી ભારતને આપ્યું સમર્થન

જમ્મુ-કશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફાલ પર થયેલ આતંકી હુમલાની અમેીરકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાંસ અને સઉદી અરબ સહીત કુલ ૪૮ દેશોએ નિંદા કરી છે. સંયુકત રાષ્ટ્રએ હુમલા માટે જવાબદાર લોકોને કાનૂનના દાયરામાં લાવવાની માંગ કરી છે. અને યુરોપીય સંઘએ કહ્યુ છે કે આતંકવાદ વિરૂદ્ધ જંગમા તે ભારતની સાથે છે.

(11:49 pm IST)