Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

તેલગણાના ગૃહમંત્રી મોહમદ મહમુદ અલીએ કહ્યું તેલંગાનામાં એનઆરસી લાગૂ નહી થાય

         તેલગણાના રાજયના ગૃહમંત્રી મોહમદ મહમુદ અલીએ વાયદો કર્યો કે રાજયમાં નાગરિકોના રાષ્ટ્રીય રજીસ્ટર(એનઆરસી) ને લાગૂ નહી કરાય.

         એક સાર્વજનિક સભાને સંબોધિત કરતા મંત્રીએ કહ્યું કે એમણે કેન્દ્રીય અલ્પસંખ્યક મામલોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને સૂચિત કર્યુ હતુ કે રાજયમાં એનઆરસી અભ્યાસ નહીકરાવવામા઼ આવે.

         નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) ર૦૧૯ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા મહમુદઅલીએ કહ્યું કે ન માત્ર પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાથી પણ પુરી દુનિયામાંથી પ્રતાડિત હિંદુઓને નાગરિકતા આપવી જોઇએ.

(10:59 pm IST)