Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મેઘાલય સરકારે ૧૯ ફેબ્રુઆરી સુધી કોયલા પરિવહન પર પ્રતિબંધ લગાવ્યો

મેઘાલય સરકારએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા રાજયમાં કોયલાના પરિવહન પર ૧૯ ફેબ્રુઆરી સુધી આગળની સુનાવણી સુધી તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકયો છે.  સુપ્રીમ કોર્ટએ પહેલા કાઢી લીધેલા કોયલાના પરિવહન માટે ખાણ માલીકોને અધિક સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

(11:37 pm IST)