Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રેલ્વે મંત્રાલયે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ કરી સિંહો ટ્રેનની હડફેટે આવતા હોવાની વાતને સ્વીકારી

ગીર અભ્યારણમાં સિંહોના અકાળે મોતનો કેસ : રેલ્વે મંત્રાલયે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ કરી સિંહો ટ્રેનની હડફેટે આવતા હોવાની વાતને સ્વીકારી : સામાનની હેરફેર વખતે સિંહો ટ્રેનની હડફેટે આવે છે : સિંહોના અવરજવરના માર્ગમાં ઈમરજન્સી બ્રેકના ઉપયોગ મુદ્દે સુચના : ગીરમાં ૪૫ કિ.મી.થી વધુ ઝડપી ટ્રેન નહિં ચલાવવા આદેશ

 

(2:29 pm IST)