Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કેજરીવાલને વધુ એક ઝટકો :પંજાબના જૈતોના 'આપ'ના ધારાસભ્ય બલદેવસિંહે રાજીનામુ ફગાવ્યું

પંજાબમાં લોકસભાની ચૂંટણીન અ દિવસો નજીક આવતા જાય છે એમ હવે રાજકીય પાર્ટીઓના સમીકરણ પણ બદલાઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક ઝટકો લાગ્યો છે.

પંજાબમાં જૈતો વિધાનસભા બેઠક પરથી આપના ધારાસભ્ય એવા બલદેવ સિંહે રાજીનામું આપી દીધું છે અને તેઓએ અરવિંદ કેજરીવાલને પોતાનું રાજીનામું પણ સોપી દીધું છે.

(1:38 pm IST)