Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વિમાનન કંપની ગોએયરએ કારણ બતાવ્યા વગર ગ્રાહકની રપ ટીકીટો રદ કરી Ñ રૂ. ૯૮૦૦૦ ચૂકવવા પડશે

ઉપભોકતા ફોરમએ કારણ વગર એક ગ્રાહકની રપ ટીકીટ રદ કરવાને લઇ વિમાનન કંપની ગોએયરને એમને લગભગ રૂ. ૯૮૦૦૦ ચૂકવવા આદેશ આપ્યો છે.  ઉપભોકતા ફોરમે કહ્યુ  ગોએયરએ કેન્સલ ટીકીટના રૂ. પ૦૦૦૦ ગ્રાહક દ્વારા બીજી એયર લાઇનમા ટીકીટ કરાવવાના અતિરિકત ખર્ચના રૂ. ૩૮૮૧૬ અને વળતરના રૂ. ૧૦૦૦૦ આપવાના થશે.

(12:00 am IST)