Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રામમંદિર માટે સરકાર અમારૂ મોડેલ અપનાવે, આમા બદલાવ સ્‍વીકાર નહી કરી શકાયઃ વીએચપી

     વિશ્વ હિંદુ પરિષદ એ માંગ કરી છે કે અયોધ્‍યામાં રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્‍તાવિત ટ્રસ્‍ટ એમના મોડલને અપનાવે.

     વીએચપી નેતા દિનેશચંદ એ કહ્યું રામમીંદરનુ અમારુ મોડલ વિશ્વ પ્રસિદ્ધ છે. અમે મંદિરની ડીઝાઇનમાં  બદલાવ સ્‍વીકારી નથી શકતા.

દિનેશચંદ્રએ કહ્યું વીએચપી ટ્રસ્‍ટને અયોધ્‍યાની પોતાની સંપતિ સોંપવા તૈયાર છે.

(11:44 pm IST)