Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પૂર્વ નાણામંત્રી ચિંદંબરમનુ વજન ૮ થી ૯ કિલો ઘટી ગયું: સંતોષકારક નથી થઇ રહ્યો ઇલાજ, પરિવારની વેદના

        આઇએનએકસ મીડિયા મની લોન્‍ડરીંગ મામલામા દિલ્લીની અદાલત દ્વારા પૂર્વ નાણામંતરી પી. ચિદંબરમની ન્‍યાયીક અટકાયત ર૭ નવેમ્‍બર સુધી વધારી દીધા પછી એમના પરિવારએ કહ્યું કે તિહાર જેલમા ક્રોન બિમારી માટે એમને સંતોષકારક ઇલાજ નથી મળી રહ્યો.

        પરિવારએ જણાવેલ કે બિમારી વધવાને કારણે ચિદંબરમનુ વજન ૮-૯ કિલોગ્રામ ઘટી ગયું છે.  જેલમાં ચિદંબરમ ખૂબજ પરેશાન થઇ રહ્યા છે.

(12:00 am IST)