Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ડો.કલામે પોતાનું જીવન ભારતને સશકત, સમૃધ્ધ અને સામર્થ્યવાન બનાવવા સમર્પીત કરેલ

નરેન્દ્રભાઇએ મીસાઇલ મેનની જન્મ જયંતીએ ટવીટ કર્યુ

નવી દિલ્હી : આજે પૂર્વ રાષ્ટ્રપતિ અને મીસાઇલ મેન ડો. અબ્દુલ કલામની જન્મ જયંતિ છે. નરેન્દ્રભાઇએ ટવીટ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવેલ કે, ડો. કલામે પોતાનું સમગ્ર જીવનભારતને સશકત, સમૃધ્ધ અને સામર્થ્યવાન બનાવવામાં સમર્પિત કરેલ. દેશવાસીઓ માટે તેઓ હંમેશા પ્રેરણાસ્ત્રોત  રહેશે.

(3:36 pm IST)