Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભાજપ સરકાર વિરુદ્ધની નિરાશાને પગલે લોકો ચૂંટણીમાં અમારા પક્ષને 400 બેઠકો પર જીતાડશે.: અખિલેશ યાદવનો મોટો દાવો

અખિલેશ યાદવે કાનપુર દેહાત સ્થિત માતી સર્કિટ હાઉસમાં પક્ષના સ્થાનિક નેતાઓ સાથે મુલાકાતો કરી ચૂંટણી તૈયારીઓ સંબંધિત સૂચના આપી

ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારીમાં લાગેલા અખિલેશ યાદવે ફરીવાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે,'સમાજવાદી પાર્ટીનો એક માત્ર લક્ષ્‍યાંક ભાજપને હરાવવાનો છે. ભાજપ સરકાર વિરુદ્ધની નિરાશાને જોઈને લાગે છે કે, લોકો આગામી ચૂંટણીમાં અમારા પક્ષને 400 બેઠકો પર

  અખિલેશ યાદવે કાનપુર દેહાત સ્થિત માતી સર્કિટ હાઉસમાં પક્ષના સ્થાનિક નેતાઓ સાથે મુલાકાતો કરી ચૂંટણી તૈયારીઓ સંબંધિત સૂચના આપી હતી. બેઠકમાં અખિલેશ યાદવે કાર્યકરોને એકજૂટ રહેવા પણ જણાવ્યું હતું.

(10:20 am IST)