Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વીર સાવરકરજીને ભારત રત્ન એવોર્ડ આપવા ઠરાવ : કોંગ્રેસે કહ્યું આઘાતજનક ઘટના

 

મુંબઈ : મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષે વીર સાવરકરજીને ભારત રત્નથી સન્માનિત કરવા સૂચવતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે.

ઠરાવ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવશે તેમ જાણવા મળે છે.

  કોંગ્રેસે પ્રત્યાઘાત આપતા જણાવ્યું છે કે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ જયંતીએ સાવરકરને ભારતરત્ન આપવાનો ઠરાવ આઘાતજનક છે અને જો મોદી સરકાર ધ્યાને લેશે તો દેશને ભગવાન બચાવે.

 

(11:02 pm IST)