Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

૩૧ ઓક્ટોબરે નરેન્દ્રભાઈ કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના

 

નવી દિલ્હી : ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ  પટેલની જન્મ જયંતી નિમિત્તે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યુ  ઓફ યુનિટી ખાતેથી દેશજોગ ખૂબ   મહત્વની અને મોટી જાહેરાત કરે તેવી પૂરી સંભાવના હોવાનું ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

(11:44 pm IST)