Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજીત દૂર્ગાપુજામાં મારી અવગણના કરવામાં આવીઃ પશ્ચિમ બંગાળના રાજયપાલની મનોવેદના

        પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડએ કહ્યું છે કે ટીએમસી દ્વારા ૧૧ ઓકટોબરના આયોજીત એક દુર્ગાપુજામાં એમની  અવગણના કરવામાં આવી.

        એમણે કહ્યું એવી જગ્યાએ મને બેસાડયો જયાંથી રપ-૩૦ લોકોના અવરોધ વચચે એકપણ કાર્યક્રમ જોઇ ન શકયો.

        જયારે ટીએમએસએ  આરોપોને અનુચિત બતાવ્યા અને કહ્યું કે રાજયપાલને અલગ મંચ આપવામાં આવેલ હતુ.

(10:33 pm IST)