Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મધ્ય પ્રદેશ રાજભવનમાં રાસ-ગરબા યોજતા આનંદીબેન પટેલ

રાજકોટ : મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે રાજભવન, ભોપાલ ખાતે નવરાત્રી રાસ-ગરબાનું આયોજન કરેલ. જેમાં ગુજરાતી સમાજ સહિત વિવિધ સંસ્થાઓના ખેલૈયાઓ રાસે રમ્યા હતાં. રાજયપાલે ખેલૈયાઓને બિરદાવી નવરાત્રીનું  પર્વ અસુરી શકિતઓ સામે સંઘર્ષ કરવા સૌને શકિત આપે અને આ તહેવારથી નારી સશકિતકરણની પ્રેરણા મળે તેવી શુભકામના પાઠવી હતી.

(3:27 pm IST)