Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પૂર્વ આઇએએસ અધિકારી અને માઇક્રોસોફટ સીઇઓના પિતા યુગંધરનુ ૮૦ વર્ષની ઉમરમા નિધન

         માઇક્રોસોફટના સીઇઓ સત્યા નડેલાના પિતા અને પૂર્વ નૌકર શાહ બી.એન. યુગંધરનું ૮૦ વર્ષની વયે નિધન થયુ છે.

         યુગંધરએ દિવંગત પ્રધાનમંત્રી પી.વી. નરસિંહારાવના કાર્યકાળમાં પીએમઓ મા કામ કર્યુ હતુ. ૧૯૬ર ની બેચના આઇએએસ અધિકારી યુગંધરએ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં સચિવ તરીકે પણ સેવાઓ આપી હતી.

(12:53 pm IST)