Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમિતભાઇએ તેમના નિવાસે ૭૪મા સ્વતંત્રતા દીને રાષ્ટ્રદવજ લહેરાવ્યો

 નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ૭૪માં સ્વતંત્રતા દિવસે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. હાલમાં જ અમિતભાઈએ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતા. હાલ તેઓ હોમ આઈસોલેસનમાં છે.

(1:33 pm IST)