Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કોવિડ-૧૯ સંક્રમણને ધ્‍યાને લેતા મંદિરોને પુનઃ ખોલવા અનુકુળ નથી : અદાલત

મુંબઇ :  મુંબઇ ઉચ્‍ચ ન્‍યાયાલયઅે મહારાષ્‍ટ્રમાં મંદિરોને આમજનતા માટે ખોલવાના વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરતા કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણને કારણ હાલની હાલત પુજાસ્‍થળોને પુનઃ ખોલવા અનુકુળ નથી મુખ્‍ય ન્‍યાયાધિશ દીપાંકર દત્તા અને ન્‍યાયમૂર્તિ પી.પી. તાવડેની પીઠઅે કહ્યું કે હાલની પરિસ્‍થિતિમાં સુધાર નથી લોકોઅે ઘરમાં જ પુજા કરવી.

(12:46 am IST)