Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કોરોનાનું કાળચક્ર : કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યા બે લાખને પાર

નવી દિલ્‍હી ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્‍ચે કર્ણાટકમાં પણ કોરોના સંક્રમિતોની સંખયા બે લાખને પાર થઇ ચુકી છે. કર્ણાયક આ આંકડા પર પહોંચવાવાળુ ચોથું રાજય છે.

(12:00 am IST)