Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઉપરવાસના ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર પહોંચ્યું : નીચાળવાળા વિસ્તારોને એલર્ટ

 

નવી દિલ્હી ;પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજધાની નવી દિલ્હી પર મુસીબત સર્જાઇ શકે છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે યમુના નદીમાં પાણીની આવક થવાથી જળસપાટીમાં વધારો થયો છે. મંગળવારે જ યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઇ ગયું હતું. યમુનામાં સતત વધી રહેલા વહેણને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

(12:12 am IST)