Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

આમ આદમી પાર્ટીમાંથી આશુતોષના રાજીનામાનો કેજરીવાલે કર્યો અસ્વીકાર

નવી, દિલ્હી :આમ આદમી પાર્ટીમાંથી આશુતોષે રાજીનામું આપી દીધુ છે પરંતુ પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. કેજરીવાલે કહ્યું ત્યાં સુધી કહ્યું કે આ જન્મમાં તેઓ આશુતોષનું રાજીનામું સ્વીકાર નહીં કરી શકે. એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યું કે અમે બધા તેમને ઘણો પ્રેમ કરીએ છીએ.

(10:25 pm IST)