Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

નૌસેનાની 6 મહિલા ઓફિસરો વીરતા પુરસ્કારથી સન્માનિત

સ્વતંત્રતા દિવસ પહેલા ગૃહ મંત્રાલયે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સના શહીદ જવાન ઔરંગઝેબ, મેજર આદિત્ય કુમાર અને સીઆરપીએફના 5 જવાનોને શૌર્ય ચક્ર મળશે. જ્યારે આઈએનએસ તારિણી દ્વારા સમુદ્ર સર કરનાર નૌસેનાની 6 જાબાજ મહિલા ઓફિસરોને વીરતા માટે નૌસેના મેડલથી સન્માનિત કરવામાં આવશે.   

(2:06 pm IST)