Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

નિરવ મોદીઅે સિંગાપોર સરકાર પાસે નાગરિકતાની કરેલી માગ સરકારે ફગાવી દીધી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સ્કેમના મુખ્ય આરોપી અને કૌભાંડી નિરવ મોદીને સિંગાપોરે એક મોટો ઝટકો આપ્યો છે..નિરવ મોદીએ સિંગાપોર સરકાર પાસેથી નીગરિકતાની માગ કરી હતી જેને રદ્દ કરી દેવામા આવી છે.

પીએનબી સ્કેમમા દેશ છોડી ભાગી નીકળેલ નિરવ મોદીએ સિંગાપોર સરકાર પાસે નાગરિકતાની માગણી કરી હતી જેથી તેને સિંગાપોરનો પાસપોર્ટ મળી શકે પરંતુ સિંગાપોર સરકાર અરજી રદ્દ કરતા, નિરવ મોદીની આશા પર પાણી ફરી વળ્યુ હતુ…હાલમા મળતી જાણકારી પ્રમાણે મેહુલ ચોકસીને એન્ટીગુઆની નાગરિકતા મેળવવામા સફળતા મેળવી છે…

(6:27 pm IST)