Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજનાથસિંહ ૧૭ અને ૧૮ જુલાઇએ લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં

રક્ષામંત્રી રાજનાથસિંહ તા.૧૭ અને ૧૮ જુલાઇના જમ્મુ-કાશ્મીર અને લદાખની મુલાકાત લેનાર છે. તેઓની સાથે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ રહેશે

(4:05 pm IST)