Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રેલવેએ યાત્રિકોને કોરોનાથી બચાવવા વિકસિત કર્યો કોચ

કોરોના કાળમાં ભારતીય રેલવેએ યાત્રિકોને કોવિડ-૧૯ વાયરસ સંક્રમણથી બચાવવા માટે ઘણા ઉપાય કર્યા છે. રેલવેની કપૂર થલામાં આવેલી રેલ કોચ ફેકટરીએ એક એવો કોચ વિકસિત કર્યો છે જે યાત્રિયોને કોરોનાના ખતરાથી બચાવશે રેલવેએ બતાવ્‍યુ છે કે પોસ્‍ટ કોવિડ કોચને આ રીતથી ડીઝાઇન કરવામાં આવ્‍યો છે કે કોરોના સંક્રમણથી બચી શકાય આમા તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્‍ધ હશે.

(12:00 am IST)