Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોના મહામારીઃ રાજસ્‍થાનમાં કોરોનાના ૯૮ નવા કેસ નોંધાયાઃ ત્રણ લોકોના મોત

જયપુરઃ રાજસ્‍થાનમાં આજ સવારના ૧૦:૩૦ વાગ્‍યા સુધી ૯૮ નવા કેસ નોંધાયા છે ત્રણના મોત થયા છે કુલ કેસોની સંખ્‍યા ૨૫૦૩૪ થઇ ગઇ જેમા ૫૭૫૯ સક્રિય કેસ અને ૫૨૧ મોત શામેલ છે.

(12:00 am IST)