Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીના હુમલામાં ર જવાન અને ૨ લોકોને ઇજા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આંકવાદીઓના હુમલામા ૨ જવાન અને ૨ નાગરિકને ઇજા થતા સારવારમાં ખસેડેલ છે.

પત્રકાર સુજાત બુખારીની હત્યામાં પાકિસ્તાનનો હાથ હોવાનુ ભારતીય સેનાએ જણાવ્યુ છે.

(7:30 pm IST)