Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દિલ્લી મેટ્રો ચલાવવાનો નિર્ણય કેન્‍દ્ર સરકાર લેશેઃ દિલ્લીના પરિવહન મંત્રી કૈલાસ ગહલોત

નવી દિલ્લીઃ દિલ્લીના પરિવહનમંત્રી કૈલાસ ગહલોતએ કહ્યું લોકડાઉન દરમ્‍યાન મેટ્રોના જેટલા પણ અમારા ટ્રેક અને રૂટ છે એના પર એક-એક ટ્રેનને ચાલુ કરી અમે જોયું જેથી સિસ્‍ટમ ચાલતી રહે. જો ટ્રેન નહીં ચાલે તો એની પૂરી તપાસ કરી અને સર્ટીફીકેટ આપવામાં આવશે. દિલ્લી મેટ્રો ચલાવવાનો નિર્ણય કેન્‍દ્ર સરકાર લેશે.

(10:43 pm IST)