Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

યૂપી, મધ્‍યપ્રદેશ અને અન્‍ય રાજયોમાં ખેડૂતોને ઘઉંના વેચાણને લઇ ૨૧ હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થશેઃ કોંગ્રેસ પ્રવકતા રણદીપસિંહ સુરજવેલા

કોંગ્રેસ પ્રવકતા રણદીપસિંહ સુરનેવાલાએ કહ્યુ કે યુપી મધ્‍યપ્રદેશ અને અન્‍ય રાજયોથી ખબર આવી રહી છે કે હું ઘંઉં ૧૪૦૦ રૂપિયાથી ૧૬૦૦ રૂપિયા પ્રતિ કિવંટલ વેંચાઇ રહ્યા છે ફકત આનાથી ખેડૂતોને ૨૧ હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થશે. જો રવિની અન્‍ય પ્રમુખ ફસલો પણ લગાવી લે તો આ ફસલોમાં ૨૧ હજાર કરોડ રૂપિયાનુ નુકશાન હજુ વધારે થશે.

(10:32 pm IST)