Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઓહોહો... ઘરવાપસી માટે શ્રમિકોની હજારોની ભીડ

દેશવ્યાપી લોકડાઉન બાદ ઘર જવા પરેશાન પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારનું દૃશ્ય છે. હરિયાણામાં ગઇકાલે પાનીપત આર્ય કોલેજ  ખેલ સંકુલથી શ્રમિકોને ઘરે મોકલવા બસની વ્યવસ્થા થઇ હતી. ઘર જવા માટે રાતથી જ ભીડ થઇ ગઇ હતી. બપોર સુધીમાં હજારો શ્રમિકો આવી પહોંચ્યા. 

(10:50 am IST)