Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પાલઘરમાં સંતોની હત્યા મામલે VHPના વકીલ દિગ્વિજય ત્રિવેદીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો

 

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા  નિયુક્ત થયેલા પાલઘરની હત્યા કરાયેલ સાધુઓનાં પક્ષના વકીલ શ્રી દિગ્વિજય દ્વિવેદી નું આજ રોજ સડક દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.ત્યારે  ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો છે.

(12:08 am IST)