Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સડક દુર્ઘટનામાં માર્યા ગયેલા મજુરોના પરિજનો માટે સીએમ યોગી આદિત્યનાથએ કર્યુ વળતર આપવાનુ એલન

સીએમ યોગી આદિત્યનાથએ પ્રત્યેક મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને પ્રત્યેક ઘાયલને પચાસ-પચાસ હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરી શ્રમિકોના શબોને બિહાર મોકલવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા. સહારનપુર મંડલાયુકતને તપાસ પછી રિપોર્ટ સોંપવા કહ્યુ છે.

(12:00 am IST)