Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પંજાબથી પગપાલાળા જઇ રહેલ મજુરોને મુજફરનગરમા બસએ કચડી નાખ્યા- ૬ મજુરોના મોત ૩ ઘાયલ થયા

પંજાબથી પગપાળા જઇ રહેલ મજુરોને ગત રાત્રે ઉતરપ્રદેશના મુજફરનગરમા એક ઝડપથી જઇ રહેલ રોડવેઝ બસએ કચડી નાખ્યા જેમાં લોકોના મોત થયા અને ત્રણ ઘાયલ થયા પોલીસના મુતાબિક મૃતક મજુરો બિહારના ગોપાલગંજ જિલાના રહેવાવાળા હતા તે પંજાબથી પગપાળા પરત ફરી રહ્યા હતા.

(12:00 am IST)