Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

એલએસી પર ભારત-ચીન વચ્‍ચે તનાતની પર વિદેશ મંત્રાલયનુ નિવેદન

એલએસી પર ભારત-ચીન વચ્‍ચે તનાતની પર વિદેશ મંત્રાલયનુ બ્‍યાન વુહાન અને ચેન્નાઇમાં  પી.એમ.મોદી અને રાષ્‍ટ્રપતિ ચિનફિંગના વચ્‍ચે થયેલ સમીટમાં  આ વાત પર સહમતી બની હતી કે ભારત-ચીન સીમા પર શાંતિ જરૂરી છે.

(12:00 am IST)