Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજધાની દિલ્લીમાં છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાના ૪૨૭ કેસ નોંધાયા

નવી દિલ્લીઃ દિલ્લીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૭૨ નવા કેસ નોંધાયા અને ૧૮૭ લોકો સ્‍વસ્‍થ થયા રાજધાનીમા છેલ્લા ૨૪ કલાકમા કોરોનાથી કોઇ મોત થયુ નથી દિલ્લીમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા ૮૪૭૦ છે ૩૦૪૫ લોકો સ્‍વસ્‍થ થયા અને ૧૧૫ના મોત શામેલ છે.

(12:00 am IST)