Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજસ્થાન : પુસ્તકમાંથી જોહરનું ચિત્ર હટાવાયું : જયપુર રાજધરાનાની રાજકુમારીએ દર્શાવ્યા વિરોધ

નવી દિલ્હી : રાજસ્થાન બોર્ડની ધોરણ-૮ની પુસ્તકમાંથી જોહરનું ચિત્ર હટાવવામાં આવ્યું છે જયપુર રાજધરાનાની રાજકુમારી અને બીજેપી નેતા દીપાકુમારીએ કહ્યું આ સતીત્વનું સર્વોચ્ચ ઉદાહરણ રાણી સતીનું અપમાન છે. જયારે રાજય સરકારએ નવા શૈક્ષણિક સત્રના પુસ્તકોમાંથી હલ્દીઘાટી યુધ્ધમાં મહારાણા પ્રતાપની જીત થપાવાળી વાત પણ હટાવી લીધેલ છે.

 

(12:08 am IST)