Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

૨૩મે પછી બસપા સુપ્રીમો માયાવતી BJPમાં જોડાઇ જશેઃ કોંગ્રેસ નેતા

કોંગ્રેસ નેતા અને ઉતરપ્રદેશની બસપા સરકારમાં મંત્રી રહેલ નસીમુદીત સિદીકીએ કહ્યું છે કે ૨૩મે પછી બસપા પ્રમુખ માયાવતી BJPમાં જોડાઇ જશે એમણે કહ્યું કે માયાવતી પહેલેથીજ BJP સાથે મળી મત ટ્રાન્સફર કરાવી ચૂકી છે સિદીકીએ કહ્યું માયાવતીના BJPસાથે જવા પર સપા કોંગ્રેસજ એક માત્ર વિકલ્પ હશે.

(11:43 pm IST)