Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજસ્થાન સરકારએ બદલી સાવરકરની જીવનયાત્રા, બતાવ્યા અંગ્રેજોથી દયા માંગવાવાળા

રાજસ્થાનની કોંગ્રેસ સરકારએ કહ્યું છે કે ''સહી ઇતિહાસ'' ભણાવવા માટે RSS આઇકન વીર સાવરકરની જીવનયાત્રામાં બદલાવ કરવામાં આવશે શિક્ષા મંત્રી ગોવિંદસિંહએ કહ્યું કે સંઘના ''રાજનીતિક ફાયદા''માટે પાઠયપુસ્તકોમાં સાવરરને ''મહિમામંડિત'' કરવામાં આવ્યા નવા પાઠયક્રમમાં ભણાવવામાં આવશે કે સાવરકરએ અંગ્રેજ હકુમતની માફી માંગી હતી.

(12:00 am IST)