Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ચૂંટણી પછી ભારત સાથે ફરી વાતચીતની આશાઃ પાક ઉચ્ચાયુકત

પાકિસ્તાની ઉચ્ચાયુકત સોહેલ મહમુદએ રવિવારના પીટીઆઇ સાથે વાતચીતમાં કહ્યું અમે ભારતમાં ચુંટણી પછી નવી દિલ્હી સાથે ફરીથી વાતચીત કરવાની આશા છે. સોહેલએ કહ્યું વિવાદોને નિપટાવવા માટે અરસપરસ વાતચીત એકમાત્ર હલ છે. એમણે આગળ જણાવ્યું કે પાકિસ્તાન કરતારપુર ગલિયારેના બુનિયાદી ઢાંચાને  પુરા કરવા માટે બધાજ ઉપાય કરી રહેલ છે.

(11:11 pm IST)