Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

''મોદીજી કી સેના' માટે યોગી પર રાજદ્રોહનો કેસ ચાલવો જોઇએઃ અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એ રવિવારના કહ્યું હતું કે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સેનાને  મોદીજી કી સેના  બતાવવા પર રાજદ્રોહનો કેસ ચલાવવો જોઇએ એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની ટીમ સોશ્યલ મીડિયા દ્વારા યુવાઓનું બ્રેનવોશ કરી રહી છે. ગેહલોતએ કહ્યું કે ર૦૧૪ મા મોદી ''જુઠેે વાદા'' પર જીત્યા હતા. 

(10:47 pm IST)