Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પી.એમ.મોદીએ જલિયાવાલાનો પ્રયોગ ''ગંદી રાજનીતિ'' માટે કર્યોઃ કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહએ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમને  પરિવાર ભકિત મા વ્યસ્ત બતાવવા પર કહ્યું છે કે જલિયાવાલા કાંડની વરસીનો પ્રયોગ પ્રધાનમંત્રી મોદીએ ગંદી રાજનીતિ માટે કર્યો. પી.એમ. મોદીએ કહ્યું હતું કે અમરિંદરને ઉપરાષ્ટ્રપતિને બદલે નામદાર ( રાહુલ ગાંધી )ની સાથે  જલિયાવાલા બાગ સમજવું સહી લાગ્યું.

(10:46 pm IST)