Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

યોગીમાં અધિક જેર જોઇ જેરીલા જાનવર શરમ અનુભવે છે : કોંગ્રેસ નેતા

કોંગ્રેસ નેતા  રાશિદ અલ્વીએ કહ્યું છે એમની (યોગી આદિત્યનાથ) જીભમાંથી અલ્ફાજ તો નીકળતું જ નથી જેર જ નીકળે છે. એમણે કહ્યું જંગલમાં રહેવાવાળા પૂંછડીથી લઇ મોઢા સુધી જેરથી ભરેલ જાનવરને પણ યોગીની સામે શર્મિદા થવુ પડે છે કે મારાથી વધુ ઝેર આ માણસમાં કયાંથી આવ્યું.

(11:54 pm IST)