Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પ્રધાનમંત્રી મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ દેશ માટે ખતરો : ફરી સત્તામાં આવશે તો ચૂંટણી પ્રણાલી ખત્મ કરશે : કેજરીવાલ

'' આપ '' સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યુ છે કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની જોડી દેશ માટે સૌથી મોટો ખતરો છે. એમણે કહ્યું કે જેવું હીટલરએ જર્મનીમા કર્યુ હુ તેવું જ ર૦૧૯ માં બીજી વખત મોદી સતામા આવશે તો બીજેપી બંધારણમાં સંંશોધન કરી ચૂંટણી  પ્રણાલી ખતમ કરશે.

(10:08 pm IST)